રાજકોટ જિલ્લાના ધોરાજીના રોડ રસ્તા ઓને લઈ પ્રાત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજી,*રાજકોટ) રાજુભાઇ બગડા :-

જેતપુર રોડ ના વેપારીઓએ એક સાથે એકઠા થઈ ને પ્રાત અધિકારી ને આવેદનપત્ર પાઠવાયુ અને આવેદન પત્ર આપવાની માગ એ હતી જેતપુર રોડ સાવ બીશમાર હાલત મા છે અને રોડ પર ધૂળ ની ડબરીયો ચડે છે ત્યારે લોકો ને ઘણી બિમારી થવા ની શક્યતા છે. અને તંત્ર દ્વારા આ રોડ રીપેર કરતા નથી અને રોડ રીપેર કરેતો જેવો તેવો રીપેર કરીને તેવો કદાજ ગ્રાન્ટ મંજુર કરાવી લેતા હશે અને આ રોડ પર એમ્બ્યુલન્સ થી માંડીને કોઈ પણ વાહાન નીકળી શકતું નથી અને જેતપુર રોડ બેત્રણ વાર કરેલ છે પણ કોન્ટ્રાક્ટ ની બેદરકારી કે સ્થાનિક રાજકારણ ખેલવામાટે કે તંત્ર ની લાપરવાહી?? તથા અન્ય રોડો ની હાલત બિસ્માર હાલતમાં છે.અને આ રોડ માટે અગાઉ પણ ઘણી રજુવાત પણ કરી છે. અને આ રસ્તા નો કાઈમી માટે નિકાલ થાય તેવી અને સીમેન્ટ રોડ બને તેવી માંગ ઉઠી છે અને ધોરાજી ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવી હતી જે પણ કરે તે તાત્કાલિક ધોરણે કરે અને વેપારીઓ વેપાર કરી શકતા નથી જનતા ને વાહનો ચલાવવા મા પણ મુસકેલી વેઠવી પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here