મોડાસા તાલુકાના અમલાઇ ટાડા ગામના લોકોને અરવિંદ કેજરીવાલના ગેરંટી કાડૅનુ વિતરણ કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા તાલુકાના અમલાઇ ટાડા ગામના લોકોને અરવિંદ કેજરીવાલના ગેરંટી કાડૅનુ વિતરણ કરવામાં આવ્યું હતું તે સમયે ૩૦ જેટલા ભાઈઓ,બહેનો ને આમ આદમી પાર્ટી ના અરવલ્લી જીલ્લાના માયનોરેટીના પ્રમુખ ઉસ્માનલાલા અને આપ Giv કાયૅકતૉ અજમલભાઈ વણજારાએ ગામ લોકોને ખૈશ પહેરાવી જોડવામાં આવ્યા હતા.
ગામની મહીલાઓ તેમની સમસ્યાઓ અમે વરસોથી કોગ્રેસ, ભાજપ ને વોટ આપ્યા પણ અમારા ગામમાં પાકો રસ્તો આજ દિવસ સુધી નથી. ખેડૂત અરવિંદ ભાઈએ રાતના સમયે લાઈટ મળવાના કારણે રાત્રે પાણી વાઢવા જવુ પડેછે તો તમારી સરકાર આવશે તો શુ?કરશે ગામમાં લાઈટ ની સુવિધા નથી તેમનાં પ્રશ્નો ના જવાબ આપતા માયનોરેટી પ્રમુખ ઉસ્માનલાલા એ જણાવ્યુ કે ગુજરાત માં કેજરીવાલ ની આમ આદમી પાર્ટી ની સરકાર બનશે એટલે ખેડૂતોને ચોવિસ કલાક વિજળી મળશે જેથી રાત્રે પાણી વાળવા માંથી મુકતી મળશે મહિલા ઓને દર મહીને એક હજાર રૂપિયા આપવામાં આવશે. વીજળી બીલ માં ૩૦૦ યુનિટ ફ્રી આપવામાં આવશે દીલ્હી ની જેમ મહીલાઓ માટે બસમાં મુસાફરી ફ્રી કરવામાં આવશે ગામના લોકો પરીવર્તન ઈચ્છીરહ્યાછે આજસુધી અમારી પાસે કોઇ સારો વિકલ્પ ના હોવાના કારણે ભાજપ, કોગ્રેસ ને પકડી રાખી હતી હવે અમને કેજરીવાલ ની સરકાર માં વિષ્વાસ.છે અને દીલ્હી જેમ ગુજરાત માં પણ હવે અમે આમ આદમી પાર્ટી ની સરકાર બને તેવુ ઈચ્છી રહ્યાં છીએ તેવુ ગામના બુઝુર્ગ વ્યક્તિ ઓ એક સાથે બોલી ઉઠ્યા આ વખતે બહેનો તમારા ઘરમાં જે ઝાડુ છે તેનાથી ભષ્ટાચારી ઓને ભગાડી મુકજો અને ઝાડુ ને મત આપવા ઉસ્માનલાલા એ અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here