પાવી જેતપુરમા ગાંધી જયંતી રોજ ગાંધીજીની યાદમા સ્વચ્છ ભારત અભિયાનની રેલીનું આયોજન કરાયું…

પાવીજેતપુર,(છોટા ઉદેપુર) મોઇન મકરાણી :-

આજરોજ છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીની યાદ મા સ્વચ્છ ભારત અભિયાન ની રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાવી જેતપુર ના હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી ની યાદ મા રેલી કાઢવામાં આવી હતી અને લોકોમા ગાંધીજીના વિચારોનું સ્મરણ થાય તેમજ અહિંસા અને સ્વચ્છતા વિશે જાગૃત્તા લાવવાનો પ્રયાસ કરાયો હતો તેમજ લોકો જાગૃત્તા તરફ ફેરવાઈ અને સ્વછતા સ્વચ્છતાની તકેદારી રાખે, લોકો બીમારી જેવી મુશ્કેલીથી બહાર આવે જેના કારણે લોકો ને લાભ મળે એવા લોકહિતના વિચાર સાથે ગાંધી જ્યંતીના દિવસે પાવી જેતપુર સાર્વજનિક હાઇસ્કૂલ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here