પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે મોડાસા ગ્રામ્ય વિભાગના ugvcl ના લાઈન સ્ટાફ તથા ટેકનિકલ સ્ટાફે સમૂહમાં સત્યનારાયણ ભગવાનની કથા કરી

મોડાસા,(અરવલ્લી) ,પરવેઝ ખાન ખોખર :-

આજરોજ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે મોડાસા ગ્રામ્ય વિભાગના ugvcl ના લાઈન સ્ટાફ તથા ટેકનિકલ સ્ટાફ સમૂહમાં ભેગા થઈ સત્યનારાયણ ભગવાનની કથા કરેલ અને બધા સ્ટાફ ભેગા થઈને ભોલાનાથની પ્રાર્થના કરેલ સર્વને કલ્યાણ થાય એવી પ્રાર્થના કરેલ તેમજ કોઈપણ જાતનું ઈલેક્ટ્રિકલ અકસ્માત ન થાય તે માટે દિવ્ય પ્રાર્થના કરેલ આ પ્રસંગે મોડાસા રૂલર ના નાયાબ એન્જિનિયર અસારી સાહેબ તથા જુનિયર એન્જિનિયર ખાટ સાહેબ તથા પ્રતીક્ષાબેન તેમજ ડિવિઝનમાંથી પીએમ પટેલ સાહેબ પણ કથામાં ઉમરકા ભેળ ભાગ લીધેલ અને બધા ભેગા થઈ ગાયત્રી મંત્રનો જપ કરેલ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here