ધોરાજીના પ્લાસ્ટિકના કારખાનામાં મજુરનો ગળાફાંસો ખાઈ આપઘાત

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ઉપલેટા રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા મજુર ધીરજ ગીરીરાજ ચૌધરી કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ જતા આ અંગે પોલીસને જાણ થતા બીટ જમાદાર ભીમજીભાઈ ગંભીર ઘટના સ્થળે દોડી ગયેલ અને ડેડ બોડીને હોસ્પિટલે પીએમ માટે ખસેડેલ હતી ક્યા કારણોસર આત્મહત્યા કરી તે અંગે બીટ જમાદાર બી.એચ. ગંભીર તપાસ ચલાવી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here