છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ૧૩૮ બેઠક ઉપર ભાજપે જયંતીભાઈ રાઠવાને ટિકિટ આપી

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જેતપુર પાવી વિધાનસભાની ચૂંટણી માટે જેન્તીભાઈ રાઠવા ને પસંદગી કરવામાં આવી છે ત્યારે જેન્તી રાઠવા ના નામની ઘોષણા કરવામાં આવી હતી ત્યારેભાજપ કાર્યકર્તાઓ ખુશ થયા હતા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બેઠક ઉપર જયંતિ રાઠવા ની ઉમેદવાર નામ જાહેર થતા અને સંખેડા અને પાવીજેતપુર તાલુકાના ઉમેદવારી ભાજપ દ્વારા પોતાના ઉમેદવાર નુ નામ જાહેર કરવામાં આવ્યા છે અને છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર થી વિપક્ષ સુખરામ રાઠવા ચૂંટણી પણ લડી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં ભારે રંગ જામશે આ બેઠક ખૂબ જ મહત્વની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here