ઘોઘંબાના ખેડૂતો દ્વારા ઘોઘંબા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ઘોઘંબા તાલુકાના ગામડાઓમાં કેટલીક જગ્યાએ વીજળી ના વાયરો જમીન થી ચાર પાંચ ફૂટ નીચે આવી ગયા છે અને એની રજુઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી આ લાઈનો નું કામ કરવામાં આવ્યું નથી અને આગળ ચોમાસું આવવાનું હોય તો આ લાઈનો તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે એવી રજૂઆત મામલતદાર સાહેબ ને આવેદનપત્ર દ્વારા કરવામાં આવી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here