કાલોલ, (પંચમહાલ)/મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ સરદાર ભવન કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત પરિવર્તન યાત્રાના સંદર્ભે ખુબ જ ચર્ચામાં રહેલ કનૈયા કુમાર નું કાલોલમાં આગમન સાથે નવા જોડાયેલા માજી સાંસદ પ્રભાતસિંહ અને કોંગ્રેસ અગ્રણીઓમાં પ્રદીપસિંહ નવરતભાઈ ભુપેન્દ્રસિંહ ખેર નિરવ પટેલ સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા આજે કનૈયા કુમાર એ સમગ્ર ભારતમાં આપેલ ભાજપના વાયદાઓ હજુ પુરા નથી થયા તેમ તેમને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું અને કોંગ્રેસ સરકાર આવશે તો અમારા મેનિફેસ્ટોની બધા જ વાયદાઓ પુરા કરવામાં આવશે ….