અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા ગુજરાતી વાડામાં હજરત સૈયદ કમર અલી દુર્વેશના આસ્થાના પર સંદલ શરીફ મનાવવામાં આવ્યો હતો તેમજ કુરઆનની તિલાવત કરવામાં પણ આવી હતી, નિયાઝનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સૈયદ સાજીદ અલી સૈયદ અલી ઇમામ અલી સૈયદ હૈદર અલી સૈયદ મહેમુદ અલી સૈયદ ગુલામ અલી સૈયદ કાદર અલી સૈયદ ગ્રુપના મેમ્બરો હાજર રહ્યા હતા.