સંખેડામાં બિનરાજકીય સંગઠન દ્વારા મલ્લિકાર્જુન ખડગેની વરણીની ઉજવણી કરાઈ…

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા તારીખ 20 બિનરાજકીય સંગઠન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા દીગજ નેતા મલ્લિકાર્જુન ખડગે ની નિમણૂક ચૂંટણી દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે થઈ તેમના સન્માનમાં આજે તમામ વર્ગના નાગરિકો સાથે ઉજવણી કરવામાં આવી સામાન્ય વર્ગ અનુસૂચિત જાતિ માં થી આવતા વ્યવસાયે વકીલ મજદૂર સંઘના નેતા અને નવ વખત ધારાસભ્ય તરીકે પ્રદેશ પ્રમુખ કર્ણાટકમાં રહ્યા છે ત્યારબાદ બે ટર્મ લોક સભાના સાંસદ અને હાલમાં રાજ્ય સભા સાંસદ છે જેઓનું નિમણૂક રાષ્ટ્રીય કક્ષાએ પાર્ટીના અધ્યક્ષ તરીકે કરવામાં આવી એક અમારા વર્ગનું ગૌરવ હોવાથી તમામ લોકોએ તેમનું સ્વાગત કરતાં ઉજવણી નો પ્રોગ્રામ સંખેડા મુકામે કરેલ મલ્લિકાર્જુન ખડગે એક સામાન્ય પરિવારમાંથી આવેલ છે તેઓ ખેડૂત પુત્ર પણ છે આઝાદીના સમયે યુદ્ધ સમયે તેમના ગામે તેનું ઘર સળગી ગયું હતું માતાનું પણ મૃત્યુ થયું હતું અસંખ્ય વેદનાઓ વેઠી ઉચ શિક્ષણ મેળવી આ રાજકીય પદ મેળવ્યું છે આ કાર્યક્રમ ઉપસ્થિત વડીલ ગોવિંદકાકા ટીંબા વાળા તેમજ ઠાકોરભાઈ રોહિત રતનપુર મનોજભાઈ તડવી ભાટપુર જયંતીભાઈ વસાવા કનુભાઇ બારીયા પ્રદેશ ડેલિકેટ અને ઉસ્માનભાઈ સૈયદ ઈસ્માઈલ ભાઇ મેમણ વગેરે મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમ ને શું શોભિત કરવામાં આવેલ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here