શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ શાંતાકુંજ સોસાયટીમાં વિજ થાંભલો તૂટ્યો…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ અણીયાદ ચોકડી પાસેની શાતાકુંજ સોસાયટીમાં કોઈક વાહન વિજ થાંભલા સાથે અથડાતા વિજ થાંભલો તૂટીને વાંકો થઈ ગયો હતો, વિજ થાંભલો તૂટતા વિજ લાઈન ચાલુ હોવાથી સોસાયટીના રહીશો દ્વારા એમ.જી.વી.સી.એલ. કચેરીમાં જાણ કરવામાં આવતા એમ.જી.વી.સી.એલ દ્વારા સોસાયટીમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here