બોટાદ જિલ્લા ભાજપના કાર્યકર્તા ઓની હાજરીમાં વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીનો મન કી બાતનો કાર્યક્રમ સાંભળવામાં આવ્યો

બોટાદ, સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

તારીખ 30 7 2023 ને રવિવારના રોજ સવારે 11:00 કલાકે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો મન કી બાત નો કાર્યક્રમ છે આ કાર્યક્રમ તુષારભાઈ ચાવડા અરવિંદભાઈ સોલંકી જગદીશભાઈ ચાવડા નરેશભાઈ ચાવડા કાનજીભાઈ ચૌહાણ દિલીપભાઈ ચાવડા ભગવાન ભાઈ કતપરા અમૃતભાઈ ચાવડા દ્વારા મન કી બાત બોટાદ જિલ્લા ભાજપ એ સાંભળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here