પાલનપુર, (બનાસકાંઠા) વસીમ શેખ (મોડાસા) :-
બનાસકાંઠાના પાલનપુર મુકામે આમ આદમી પાર્ટી માયનોરેટી ની મીટીંગ યોજવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટી માયનોરેટી ના પ્રદેશ પ્રમુખ આરીફભાઈ અન્સારી{બેરીસ્ટર} એમ.એમ. શેખ,ગાધીનગર,કે.કે.અન્સારી, ભુજ,અમજખાન. પઠાણ, અમદાવાદ, મુશરફ અલી{બબલુ રાજપુત}અમદાવાદ ઉસ્માનલાલા. મોડાસા. અરવલ્લી પ્રમુખ માયનોરેટી તથા તેમની ટીમ ના હોદ્દેદારો હાજર રહ્યા હતાં આરીફભાઈ અન્સારી એ માયનોરેટી સમાજ ને હવે જાગવાની જરુર છે આમ આદમી પાટી ની સરકાર ગુજરાત માં બનેશે એ ચોક્સ વાત છે કેજરીવાલ ની ગેરંટી કાડૅ નીવાત કરતાં કહ્યુ હતુંદીલ્હી, પંજાબ ની જેમ વિજળી બીલજીરો,શિક્ષણ ફ્રી બૈ રોજ ગારો ને મહીને 3000હજાર બેરોજગારી ભથ્થું મહીલાઓને દર મહીને એક હજાર રૂપિયા મલશે તેવું જણાવ્યું હતું .
એક પ્રશ્નના જવાબ માં તેમણે જણાવ્યું કે માયનોરેટી ને સમસ્યાઓ ને આમ આદમી પાર્ટી ની સરકાર બનશે એટલે અમો સરકાર સામે લાઈશુ તેની ગેરંટી આપી હતી એટલે લોકોને આમ આદમી પાર્ટી નુ તમારા ઘર જે ઝાડુ છે તેના થી કોગ્રેસ, ભાજપની સફાઈ કરી નાખો આ મીટીંગ મોટી સંખ્યામાં મહિલા ઓ જોડાઈ 100 થી વધુ નવા લોકોને નવજવાનો અને બહેનોને આરીફભાઈ અન્સારી ના હાથે ખૈસ પહેરાવી આમ આદમી પાર્ટી માં પ્રવેશ આપવામાં આવ્યો. આનુ આયોજન આમ આદમી પાર્ટી પાલનપુર.માયનોરેટી ટીમે કર્યુ હતુ..