પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેથી દરેક ગામડાઓ માંથી કોલેજ માટે માધ્યમિક શાળા માં બાજુ ના ગામ માં તથા સહેર માં મુસાફરી કરી વિદ્યાર્થીઓ તથા ગામ ના નાગરિકો ને સહેર માં આવવા જવા માં પાલનપુર ડિવિજન દ્વારા સામઢી સૂંઢા ના વિદ્યાર્થીઓ કોલેજ કરતા સ્ટુડન્ટ્સ ને પાલનપુર ડિવિજન દ્વારા એસ. ટી બસ ની સુવિધા મળતી ન હોવાથી વિદ્યાર્થીઓ પ્રાયવેટ વાહનો નો ઉપયોગ કરવો પડે છે જો એસ.ટી. બસ ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ નો સમય તથા પાસ દ્વારા ઓછા પૈસામાં અવર જવર કરી સકે તો પાલનપુર વિભાગીય નિયામક કચેરી દ્વારા વિદ્યાર્થીઓ તથા મુસાફરો ને પડતી મુશ્કેલી જેમ બને તેમ સત્વરે આ બસ ના રૂટ ચાલુ કરવામાં આવે તેવું વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.