સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ કૃષ્ણ પુરા વસાહતના બે વ્યક્તિ (૧ ) ગણપતભાઈ ભુરાભાઈ તડવી (૨) અને હસમુખભાઈ તડવી બંને જણા ગતરાત્રે ખેતરમાં સુવા ગયા હતા ત્યારે ખેતરમાં વીજળી પડતા બંને વ્યક્તિઓના મોત થયા હતો મળતી માહિતી મુજબ ગણપતભાઈ ભુરાભાઈ તડવી અને હસમુખભાઈ તડવી મોડા સુધી ઘરે ના આવતા પરિવાર વાળા ખેતરે તપાસ કરતાં બન્ને વ્યક્તિઓ ખેતરમાં લાશ પડેલી હતી ત્યારે પરિવાર વાળાસંખેડા પોલીસ સ્ટેશન માં જાણ કરી હતી અને સંખેડા પોલીસ જાન થતા બંને લાશોને પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી સંખેડા પોલીસ હાથ ધરી છે.