નિલકી ફાટકની વાલ્મીકિ સોસાયટીમાં ગટરના પાણીની સમસ્યાનું સ્થાનિકોની રજુઆતથી નિરાકરણ

તસવીર અને અહેવાલ
મુન્ના વ્હોરા, વિરમગામ

વિરમગામ શહેર નિલકી ફાટક વિસ્તારની વાલ્મીકિ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું પાણી સોસાયટીમાં આવતા જેના લીધે મલેરિયા અને કોરોના જેવા રોગ થતા સ્થાનિક રહીશો સાથે સામાજિક કાર્યકર ડો. મહેન્દ્ર જાદવ દ્વારા નગરપાલિકાને રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here