શહેરા : ઘાસ ચરતી બકરીનુ વીજથાબલાને અડી જતા કરંટ લાગ્યો,સ્થળ પર જ મોત

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા પોલીસ મથક પાસે આવેલ એકવીજ થાબલાને અડી જતા કરંટ લાગવાથી એક બકરીનું મોતને ભેટી છે,જેને લઇને પોલીસે જાણવાજોગ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

શહેરા પોલીસ મથક પાસે રહેતા મોહમંદભાઈની માલિકીની બકરી પોલીસ સ્ટેશન વિસ્તારની આસપાસ ચરતી હતી.તે સમયે ત્યા એક વીજથાબલાને અડી ગઈ હતી,બકરી ત્યા ફસડાઇ પડી હતી.બકરીનૂ કરુણ મોત નિપજ્યુ હતૂ.ત્યારવેનેટરી ડોકટરે સ્થળ પર આવીને જરૂરી કાર્યવાહી કરી હતી.આ મામલે પોલીસ મથક ખાતે જાણવા જોગ ફરિયાદ નોધાવા પામી છે,ચોકાવનારિ વાત એ છેકે જો આ થાબલે કોઇ માણસ અડી ગયો હોત તો જવાબદાર કોણ તે પણ ચર્ચા ચાલી છે.ત્યારે વીજવિભાગે થાબલાઓની તપાસ કરવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here