વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરોની આંતરિક બદલીઓના આદેશ…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરિકે બી. એન. પાની અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર તરિકે શાલિની અગ્રવાલની નિયુક્તિ

ગુજરાતના બે મોટા મહાનગરના મ્યુનિસિપલ કમિશનર ની બદલી ઓ નો ગંજીફો આજરોજ અચાનકજ ચિપાયો હતો અને પરસ્પર આંતરિક બદલીઓ ના આદેશ જારી કરવામાં આવ્યાં છે.

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ બન્યા સુરત ના મ્યુનિસિપલ કમિશનર, અને સુરત ના બી એન પાની ની બરોડા ના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામા આવી હોવાનું જાણવા મળ્યું છે. એક જ બેચના બે આઈએએસ ઓફિસરની આંતરિક બદલી કરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here