રાજકોટ : ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં નહીં સર્જાય પીવાના પાણીની સમસ્યા

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

પીવાના પાણી અંગે ધોરાજી ના તાલુકા વિકાસ અધિકારી એ સરપંચ અને તલાટી મંત્રી ની બોલાવી બેઠક,ધોરાજી ના ગ્રામ્ય વિસ્તાર ને પીવાના ની સમસ્યા નહિ સર્જાય

ધોરાજી ના ગ્રામ્ય વિસ્તાર ને પીવાનું પાણી પૂરું પાડતા ભાદર 2 માં હાલ પીવાના પાણી નું પૂરતો જથ્થો ઉપલબ્ધ

ધોરાજી ના 30 જેટલા ગામો ભાદર જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે

હાલ ધોરાજી ના એક પણ ગામડા માં પીવાના પાણી નો પ્રશ્ન નહિ

ધોરાજી ના તાલુકા વિકાસ અધિકારી એ મીડિયા સમક્ષ વાતચીત માં જણાવ્યું કે વરસાદ ખેંચાશે તો ધોરાજી ના 30 જેટલા ગામો ને નર્મદા ના નીર પીવા માટે આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here