ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
રાજય સરકાર પરિપત્ર મુજબ ૨૨ તારીખ થઈ વેકેશન પુર્વ તથા નવું છત્ર ચાલું તથા ૧થી૫ નાં બાળકો ના વાલિયો ને જાણ કરેલ છે અને સોશિયલ ડિસ્ટન્સ માટે સમજાવે છે. સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે અને બાળકો શાળાએ હાજર રહે તે શાળાના શિક્ષકો પ્રયત્નો કરે છે. અને શાળાએ ૧થી૫ના વિધાર્થીઓ ગઈ કાલે છ હાજર રહ્યા હતા અને આજે દસ વિધાર્થીઓ હાજર રહેલ છે. અને વિધાર્થીઓ ના વાલિયો ને ફોન દ્વારા જાણ કરવામાં આવે છે.અને જે વિધાર્થીઓ શાળા એ આવે છે.તે માસ્ક સેનેટાઈઝર કરીને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે છે અને શાળા ના નં ૩ આચાર્ય જણાવ્યું હતું.