ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
તાજેતરમાં દેશમાં વૈશ્ર્વિક મહામારી આવી જે મહામારી અંતર્ગત આપણા જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અર્થાત પ્રયત્નો થી કોરોના મહામારી નાથવામાં સફળ રહ્યા છીએ અને વેક્સીનેશન નો સો કરોડ નો ટાર્ગેટ આખા ભારત દેશ ને પાર થઈ ગયો છે એની ઉજવણી ને અનુરૂપ આજરોજ ધોરાજી સરકારી હોસ્પિટલનો સર્વે સ્ટાફ ડૉ. આર. એમ. ઓ. તેમજ મેટ્રનશી તેમજ ડુમીયાણી નર્સિંગ સ્કૂલ ની બહેનોએ રંગોળી કરીહતી ત્યારે સમસ્ત સ્ટાફ ઉપસ્થિત રહીને ઉજવણી નો કાર્યક્રમ યોજાયો હતો.