મહેમદાવાદ,(ખેડા) રાહિબ શા દિવાન (આણંદ) :-
મહેમદાવાદ શહેર મુસ્લિમ સેવા સમાજ દવારા કાશ્મીરમાં આતંકીઓ ના હુમલા મા શહિદ થયેલ રક્ષક ભુમી ના સપૂત જવાન ને શરધધાજંલી મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર ના હિન્દુ મુસ્લિમ આગેવાનો ભેગાં થયાં હતાં. નગરપાલિકા ના પ્રમુખ શીલાબેન વ્યાસ, ડો નૈષધ ભાઈ ભટ્ટ, માર્શલ ભાઈ, મહંમદ અલી સૈયદ,નિલેશ ભાઈ શાહ,દીપક ભાઈ કોઠારી, હરેશભાઈ કોઠારી, વિજય મહેતા, ગૌતમભાઈ ચૌહાણ, જવાનસિહ ચૌહાણ માંકવા, રસીકભાઈ ચાવડા, સુધાબેન ચૌહાણ,જે.કે.શાહ.આતીષ પટેલ.ચીમનભાઈ.ખીમજી ભરવાડ. આકાશ સોની.સનજીલ શેઠ. ટીનાબેન, અર્બન બેન્ક ના ડીરેક્ટર પરઞનેશજોષી, મયંકભાઈ,દીપલભાઈ, શાહ. રામભાઈ વકીલ, સમીરભાઈ વહોરા, દિવયેસ પરીખ,હુમાયુ મલેક, યાસીન તલાટી, યાસીન ભાઈ પાનવાળા, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં પધારેલા, કાર્યક્રમ નુ આયોજન રઝાકભાઈ જીરાવાલા, શહીદભાઈ સૈયદ, મનસુરી સાહેબ, ઈસ્માઈલ ભાઈ હાજી,કરીમભાઈ મલેક નજીરભાઈ વહોરા વિગેરે એ કર્યુ હતુ.