દિયોદર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
દિયોદરમાં વધુ એક અનાજ કૌભાંડ સામે આવ્યું : ફરિયાદી ખુદ હવે આરોપી બન્યો
દિયોદર મામલતદારે ભરત રામગોપાલ ઠક્કર સામે નોંધાવી ફરિયાદ
ઘઉં અને ચોખા ના 700 જેટલા ઘેરકાયદેસર રેશનિંગ અનાજ નો જથ્થો મળી આવ્યો હતો
10 લાખ ઉપરાંતનો રેશનિંગ નો જથ્થો મળી આવતા નોંધાઇ ફરોયાદ
ફરિયાદ નોંધાતા અનાજ માફિયાઓ માં ફફડાટ