ધોરાજી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઈ બગડા :

ભારત સરકાર કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી દ્વારા આયોજિત વિવેક વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારથી જ લોકો વકસીન લેવા માટે ઉમટી પડ્યા હતા અને આ કાર્યક્રમમાં 18 થી ૪૫ વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવી હતી
લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમનેખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ તો કે પ્રમુખ લાલજીભાઈ મંત્રી શ્રી લલિતભાઈ ઉઘરાણી સ્કુલના પ્રિન્સીપાલ સાહેબ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા આરએસએસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદના ધોરાજી તાલુકાના મંત્રી મનીષભાઈ સોલંકી તથા તેમના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here