ધોરાજીમાં પણ નૂપુર શર્માનો વિરોધ…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી ના તમામ મુસ્લિમ સમાજ દ્વવારા પોતાની દુકાનો રાખી બંધ

ધોરાજી ના ચકલા બજાર કાપડ બજાર ત્રણ દરવાજા સહીત ના વિસ્તાર માં મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધન્ધા બંધ રાખ્યા

નૂપુર શર્મા નો વિરોધ હવે નાના ગ્રામ્ય વિસ્તાર માં પણ જોવા મળિયો

ધોરાજી મુસ્લિમ સમાજ દ્વવારા બપોરે 3/30 કલાકે ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પણ પાઠવશે

ધોરાજીમાં કોઈ અનીછનીય બનાવ નો બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવીયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here