ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
દાહોદ જિલ્લાના અંતરિયાળ એવા ધાનપુર તાલુકામાં ગ્રામ્ય પ્રજનનોને જરૂરિયાત મુજબ રૂપિયા ઉપાડવા માટે અનેક મુશ્કિલોનો સામનો કરવાનો વારો આવતો હતો, જેને ધ્યાને લઇ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ દ્વારા ધાનપુર તાલુકાના પીપેરો આંબલા પાસે નવિન એ.ટી.એમ.નુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જેથી નજીકના ગ્રામ જનોને મુસ્કેલી વેઠવી પડતી હતી હવે તેઓની સમસ્યાનો કાયમી નિરાકરણ આવતા હવે એ.ટી.એમ માટે લીમખેડા દેવગઢ બારિયા દોડવું નહીં પડે…