પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-
છોટાઉદેપુર જીલ્લા ના જેતપુર પાવી ગામ મા આમ આદમી પાર્ટી દ્વારા ” તિરંગા યાત્રા” રેલી નીકાળવામા આવી. જેમા દિલ્હી ના કારોલબાગ ના એમ એલ એ વીષેશ રવિ જી ગુજરાત પરદેશ ના ઉપાધ્યક્ષ અર્જુનભાઇ રાઠવા પાર્ટી ના અલગ અલગ પદાધિકારીઓ તથા ધણા બધા લોકો આ રેલી મા જોડાયા હતા. ડિજે અને આદિવાસી નૃત્ય ના તાલ સાથે લોકોએ નાચ ગાન સાથે રેલી ની સરુઆત જેતપુર પાવી વન કુટિર થી સરુ થઈ જેતપુર ગામ મા જઇ અલગ અલગ વિસ્તાર મા રેલી ફરી હતી. જેને જોવા માટે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા. જેથી જેતપુર પાવી ગામ મા આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા રેલી નો કાર્યક્રમ યોજવામાં આવ્યુ હતુ.