ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-
ઘોઘંબાની નાલંદા વિદ્યાલયમાં ચન્દ્ર યંત્રને ૧૪ જુલાઈના રોજ ભારત દેશના ઇશ્રન વિજ્ઞાન નીકોએ ચંદ્ર યાન લોન્ચિંગ કરવામાં આવી હતી જે આજરોજ સફળતા પ્રાપ્ત કરી તે માટે નાલંદા વિદ્યાલયના વિધાર્થીઓએ શુભેચ્છા પાઠવી એક મજાની કુર્તી રજૂ કરવામાં આવી હતી અને આનંદ વ્યક્ત કર્યો જેમા શાળાના આચાર્ય નેહલ બેન જોષી તથા સ્ટાફ નાઓએ એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું.