કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
આજરોજ તારીખ 31/10/2022 ના રોજ કોગ્રેસ હાઉસ સરદાર ભવન કાલોલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની જન્મ જયંતિ અને લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીજીના પુણ્ય તિથી નિમિતે પુષ્પાંજલી તેમજ શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ સવારે 10-00 કલાકે રાખેલ હતો. આજરોજ ના કાર્યક્રમ માં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, વિપુલભાઈ રાઠોડ (વકીલ), કિરણભાઈ પરમાર, ગજેન્દ્રસિંહ ઠાકોર, સુરેશભાઈ સુથાર, ગનીભા઼ઈ મન્સૂરી ઉપસ્થિતિ રહ્યા..