અખિલ ભારતીય એન.જી.ઓ. મહાસંગ દ્વારા રોયલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત રોયલ ગ્રુપ આણંદ દ્વારા આજરોજ વ્યસન મુક્તિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું

તારાપુર,(આણંદ) રાહીબ શાહ દિવાન :-

આજરોજ અખિલ ભારતીય એન. જી. ઓ. મહાસંગ દ્વારા રોયલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત રોયલ ગુપ આણંદ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ મા રોયલ વેલફેર ના પ્રમુખ ભરતસિંહ તથા તેમની પુરી ટીમ, મુલતાન શાહ બાપુ, સબબીર સૈયદ સાહબ,રીયાઝ માસ્ટર, ફેઝાને મદાર ટ્રસ્ટ ના પ્રમુખ ઐયુબ બાપુ,ફિરોઝ શા એમ જી વી સી એલ, બાવળના ઈમ્તીયાઝ બાપુ, અબદુલ શા આણંદ, મહમંદ રફિક હાજી જહુર શા દિવાન કિસ્મત સામાજિક કાર્યકર,ફિરોઝ શા માસટર તેમજ બહેનો એ ભાગ લીધો હતો. સાથે રિવાજ માસ્ટર, ભરતસિંહ, ફિરોઝ શા એ તમાકુ, પાન, મસાલા, બીડી, સીગરેટ, દારુ, નશીલા પદાર્થ નુ વ્યસન મુક્તિ કરવા ના સંદેશો આપી વ્યસન મુક્ત રહેવા ના ઉપાયો બતાવી વ્યસન મુક્ત રહેવા સમજ આપી હતી.તેમજ હિન્દુ, મુસ્લિમ, શિખ,ઈસાઈ તમામ ભારતવાસી ઓને વ્યસન મુક્ત રહેવા સંદેશ આપી પોતાના જીવન ને અને પરિવાર ને સવસથ રાખવા પર ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here