Tag: Kalol
“એક તારીખ,એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ અંતર્ગત કાલોલ પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ...
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૩ના દીવસે...
કલા ઉત્સવમાં બાકરોલ હાઈસ્કૂલનું ગૌરવ વધારતો વિધાર્થી
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં બાકરોલ હાઇસ્કૂલના ધોરણ ૯ માં અભ્યાસ કરતા વિધાર્થી પરમાર શૈલેશકુમાર જયપાલસિંહે...
સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નાઅંતર્ગત ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર અને યુવા...
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ તાલુકાના વેજલપુર ગામે બજારમાં આવેલી જૂની સીટી સર્વે ઓફિસ પાસે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સ્વચ્છતા ના અભિયાન...
કાલોલ : સોશિયલ મીડિયામાં વાયરલ વિવાદીત પોસ્ટ બાબતે ક્ષત્રીય સમાજ દ્વારા...
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
સમાજમા ભાગલા પાડવાની મેલી મુરાદ ધરાવનારા તત્વો સામે આક્રોશ વ્યકત કર્યો
કાલોલ ખાતે આજરોજ શનિવારે ક્ષત્રીય સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં...
કાલોલ શિશુ મંદિર શાળાના બાળકો સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તારીખ ૧ ઓક્ટોબર...
કાલોલમાં પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઈદેમિલાદ પર્વની ઉત્સાહભેર ઉજવણી: શાંતીપૂર્ણ...
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં...
વેજલપુર પ્લે સેન્ટર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો…
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ તાલુકાના વેજલપુર ગામે પ્લે સેન્ટર વેજલપુર દ્વારા યોજાયો હતો. જ્યારે આ કેમ્પ યોજવા દ્રષ્ટિ નેતાલય દાહોદ એ સંપૂર્ણ સહયોગ...
કાલોલ શહેર અને તાલુકાના ગામે ગામમાં ‘અગલે બરસ તુ જલ્દી આ’ના...
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન યાત્રા સંપન્ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો
કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં પાછલા દશ દિવસોથી...
ભાજપા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના માર્ગદર્શક હેઠળ કાલોલ નગર...
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના માર્ગદર્શક હેઠળ નાગરિક સંપર્ક અભિયાન અંતર્ગત કાલોલ નગર અને કાલોલ તાલુકામાં પ્રબુદ્ધ...
કાલોલ નગરમાં આવેલ સંજીવની હોસ્પિટલમાં ડોક્ટર સંજય મુખરજી અને તેમના...
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નગરમાં આવેલ સંજીવની હોસ્પિટલમાં ગણપતિ દાદા નું સ્થાપન કરી આજે વિસર્જનના દિવસે ડોક્ટર સંજય મુખરજી અને તેમના સ્ટાફ દ્વારા...