શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓનુ સ્કુલ દ્વારા પુષ્પ સાકર અને તિલક કરી સ્વાગત કરવામા આવ્યું

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

છોટાઉદેપુર જીલ્લા ના જેતપુર પાવી ગામની શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે આજથી શરૂ થાનાર એસ એસ સી માર્ચ 2022 બોર્ડ ની પરિક્ષા મા પ્રવેશ લેનાર વિધાર્થીઓ નુ પુષ્પ સાકર અને તિલક કરી વિધાર્થીઓ નુ સુંદર સ્વાગત કરવામા અયુ હતુ. જેમા મળતી માહિતી અનુસાર 3 યુનિટ, 30 બ્લોક, અને કુલ 829 વિધાર્થીઓ એ આજરોજ બોર્ડ ની પરિક્ષા મા પ્રવેશ કર્યો હતો. અને ખુબ શાંતિ પુર્વક પરિક્ષા નુ પ્રારંભ થયુ હતુ. સ્કુલ ના આચાર્ય શ્રી સંજયભાઈ શાહ સાહેબે પરિક્ષારથીઓને આશિર્વાદ આપયા હતા. અને પરિક્ષારથીઓ એ શાંતિ પુરક પરિક્ષા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here