હાલોલ, (પંચમહાલ) કુનુભાઈ પરમાર :-
ગામના વડીલોને યુવાનો ડીજેના તાલે રામદેવ ભગવાનના મંગળમય વાતાવરણ માં નગરજનો dj na તાલે ઝૂમી ઉઠ્યા
ગત રોજ સોલંકી પરીવારોએ રામદેવ ભગવાન ના પટાંગણમાં સંવારે નવચંડી યજ્ઞ નો ભવ્ય કાર્યક્રમ રા ખવામા આવ્યો હતો જેમા હોમહવન રાખવામાં આવેલ જેમાં અશંખ્ય મહેમાનો અને ગ્રામ જનો એ મહાપ્રાષદી નો લાભ લીધેલ .
રાત્રે મંદિર ના પટાંગણ મા મહેન્દ્રપુરી મહારાજ તેમજ શંભુગીરી મહારાજ શ્રી ઓ એ જ્યોતો પ્રગટવી હતી ને ભગવાન શ્રી રામદેવ જી ના જ્યોત નો લાભ અસંખ્ય મહેમાનો એ લીધેલ અને આ શુભ પ્રસંગે ભજન મંડળી ઓએ ભજન ની રમજટ બોલાવી હતી આખા ગામ માં વાતાવરણ સોભય માન બનાવ્યું હતું જેમા પીંગળી ની મુવાડી ના યુવાનો એ તન મન ધન થી માહેનત કરી વાતવરણ મંગલમય બનાવ્યું હતું. સ્નેહી જનો અને આજુ બાજુ ના ગામોમાંથી પધારેલ મોટી સંખ્યા માં મહેમાનો એ હાજરી આપી હતી અને વાતવરણ ખુબ સુંદર બનાવ્યું હતું .