પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
પાલનપુરના મહારાણા પ્રતાપ વિધા સંકુલમાં પાલનપુર શહેર રાજપૂત સમાજ દ્વારા કરાયું શસ્ત્ર પૂજન..
વિજયા દશમીના અવસરે શાસ્ત્રોકત વિધિ વિધાન દ્વારા મંત્રોચ્ચાર કરી શસ્ત્રોનું કરાયું પૂજન…
રાજપૂત સમાજ દ્વારા યજ્ઞનું પણ કરાયું આયોજ ..
સાથે સાથે રાજપૂત સમાજ ના તેજસ્વી તારલાઓ નું પણ કરાયું સન્મામ
તેજસ્વી તારલાઓ ને ટ્રોફી આપી ને કરાયું સન્માન