નેસડા ગામેથી ૫૦૦ થી વધુ ભકતજનો સાથે ડાકોર જવા પગપાળા સંઘ નીકળ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના નેસડા ગામે શિવ શક્તિ યુવક મંડળ તેમજ વડીલો અને ગામના સરપંચ અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ સતત 51 વર્ષથી કાલોલ ના નેસડા ગામેથી ડાકોર ગામે પગપાળા સંઘ કાઢવામાં આવે છે ચાલુ વર્ષે 500 થી વધુ ભકતજનો સાથે પગપાળા સંઘ નીકળ્યો હતો જય રણછોડ ના જય ઘોષ સાથે ધજાઓ લઈ માતાજીના મંદિરેથી ડાકોર જવા પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here