જામનગર BSF એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસી આપવાની માગ કરી

જામનગર,
આરીફ દીવાન,(મોરબી)

કચ્છ વકીલ હત્યા કેસના જામનગરમાં પડઘા

કચ્છ વકીલ હત્યા કેસના જામનગરમાં પડઘા , BSP એ આરોપીની ફાંસી આપવા કરી માગ જામનગરઃ કચ્છના રાપરમાં ધોળા દિવસે વકીલની હત્યા કરવામાં આવી છે . જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે . જે અંતર્ગત જામનગર BSF એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસી આપવાની માગ કરી છે . ઉલ્લેખનીય છે કે , કચ્છમાં થયેલી વકીલની હત્યાની તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી . જેમણે આરોપીની ધરપકડ કરી લીધી છે , પરંતુ હજૂ સુધી મુખ્ય સૂત્રધાર ઝડપાયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here