જામનગર પંથકમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાના પ્રશ્નો માટે તંત્ર સમક્ષ રજૂઆતનો દોર યથાવત

જામનગર,
આરીફ દીવાન,(મોરબી)

જામનગર શહેર-જિલ્લામાં વિકાસ લક્ષી કાર્યો માં તંત્ર નિષ્ફળ નિવડયુ હોય તેમ જામનગર જિલ્લામાં પણ વિકાસલક્ષી સરકાર નો વિકાસ પહોંચ્યો ન હોય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાહિતના પ્રશ્નો ન ધ્યાને રાખી રજૂઆત કરવામાં આવી છે જેમાં જોડીયા ભૂંગાને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવી હોય તેમ તે વિસ્તારના માર્ગો પર અનામત માંગતા હોય છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી જેથી 29 9 2020 ના રોજ જામનગર શહેર કલેકટર ને આમ આદમી પર્ટી જામનગર ની ટિમ દ્વારા શહેર ના જોડિયા ભૂંગા ને વિસ્તાર માં રોડ ના કામ ને જાહેર શૌચાલય ને સફાય ને માટે માંગ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાંપ્રભારી અનિરુદ્ધસિંહ ઝાલા જુમા ભાઈ ખફી સબીર ભાઈ ચાવડા દુર્ગેશ ભાઈ ગડલિંગ દિલીપ સિંહ જાડેજા અબ્દુલભાઇ અરોરા અકબર બાપુ દીવાન કશ્યપભાઈ રાઠોડ તેજસભાઈ જોષી અક્રમભાઈ ખીરા.શહેર મહામંત્રી ચંદ્રકાન્ત ભાઈ મૂંગરા. ધવલભાઈ ઝાલા વોર્ડ પ્રમુખ રાજેશ ભાઈ પરમાર ઝોન સોશ્યિલ મીડિયા રોહિતભાઈ મકવાણા રાકેશભાઈ ભાઈ પરમાર,કેતન ભાઈ પરમાર,યોગેશ ભાઈ ઝાલા બધા એ સાથે રહી ને રજુવત કરી ને માંગ કરેલ છે જેકોરોનાવાયરસ અંતર્ગત સરકારી કચેરીમાં સોશિયલડિસ્ટન્સ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here