બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટા ઉદેપુર પોલીસ પરિવાર દ્વારા મોરબી ઝૂલતા પૂલ ઘટનામાં મૃત્યુ પામેલા તમામની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરિવાર દ્વારા મોરબી ખાતે આવેલું મચ્છુ નદી ઉપર જુલતા પુલ તૂટી પડવાની આ ઇતિહાસિક ઘટના બની ગઈ હતી ત્યારે મોરબી વાસીઓ તેમજ આજુબાજુના મૃત્યુ થયા હતા ત્યારે આજે છોટાઉદેપુર ખાતે પોલીસ પરિવાર તેમ જ ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી હે ભગવાન આ તમામ મૃત્યુ પામનારને આત્માને શાંતિ આપે તેવું તેમજ તેમના કુટુંબ પર કુદરતી આફતમાં મદદરૂપ થજે અને એમના કુટુંબને હિંમત આપજો તેમ કહી પોલીસ પરિવાર તેમજ છોટા ઉદયપુર નગરજનો અને આગેવાનો વડીલો એ શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે આ જુલતો પુલ મોરબીનો દેશમાં શોક નું મોજુ ફરી વાળ્યું હતું.