આજરોજ માંગરોળ ગામમાં શેઠ પરિવારના કુળદેવી ગજવાહીની માતાજી વિરાજમાન છે

સુરત, દિપ મહેતા :-

જેમના નિવેદ નિમિત્તે મુંબઈ, સુરત, રાજકોટ, પોરબંદર, વેરાવળ, થી સમગ્ર શેઠ પરિવાર એકત્રિત થયા હતા, આજરોજ ભવ્ય હાસ્ય દરબાર નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સમગ્ર શેઠ પરિવાર એકત્રિત થઈને પ્રસંગ રંગે ચંગે મનાવ્યો,તેમજ આવતીકાલે સમગ્ર શેઠ પરિવાર દ્વારા ગજવાઈની માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે તેમજ સમગ્ર શેઠ પરિવાર દ્વારા આજરોજ માતાજીના નિવેદ ના પ્રસંગનો લાભ લીધો હતો, આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here