કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
શ્રી કૃષ્ણ યુવા ગૃપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ અંતર્ગત ડેરોલ સ્ટેશન ખાતે શ્રી નાથજી સ્વરૂપ ના ગણેશજી ની સ્થાપના કરાઈ છે જેમા શ્રીનાથજી પ્રાગટય નુ રહસ્ય ના દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી.
કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
શ્રી કૃષ્ણ યુવા ગૃપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ અંતર્ગત ડેરોલ સ્ટેશન ખાતે શ્રી નાથજી સ્વરૂપ ના ગણેશજી ની સ્થાપના કરાઈ છે જેમા શ્રીનાથજી પ્રાગટય નુ રહસ્ય ના દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી.