લૉ કૉલેજ ગોધરા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો

ગોધરા, (પંચમહાલ) ડો. સતીષ નાગર :-

લો કોલેજ ગોધરા ખાતે સ્વચ્છતા અભિયાન ની ઉજવણી કરવામાં આવી જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર શ્રી નાં પરિપત્ર મુજબ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમગ્ર માર્ગદર્શન અલગ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ ડો અપૂર્વ પાઠક સાહેબ એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો સતીશ નાગર સાહેબ કોલેજ પરિવારમાંથી ડો અમિત મહેતા કૃપા જયસ્વાલ ડો અર્ચના યાદવ વિશેષ ફાળો રહ્યો હતો આ સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા જે લોકો કોલેજ ગોધરાનું કેમ્પસ સાફ-સફાઈ લીલો કચરો સૂકો કચરો જેવા અનેક ઉદાહરણો આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજ ગોધરા એન એસ એસ યુનિટ અને કેમ્પસ એમ્બેસેડર પાર્ક પરમાર અને કુંઢીયા નીલમ જે દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે બધા અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here