આજના આધુનિક યુગમાં આસ્થાના પ્રતીક રામ ભક્તો ભક્તિ ભાવે શ્રદ્ધા સાથે પૂજાપાઠ પ્રાર્થના કરી રામ ના નામ થી પ્રસાદ મહાપ્રસાદ વિતરણ કરી શ્રી રામ નવમી જન્મ મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેંતીલાલ જયરાજભાઈ પટેલ હિન્દુ સમાજના શ્રી રામ નવમી ની શુભેચ્છા સાથે સર્વેનું શરીર તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના સાથે સોશિયલ મીડિયામાં હિન્દુ યુવાનો વૃદ્ધો મહિલાઓ બાળકોને તારીખ 30 3 2023 ના રોજ ની શુભેચ્છા પાઠવી છે.