મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીએ પવિત્ર રમજાન માસનો રોજો રાખી એકતાનો સંદેશ આપ્યો

મોરબી, આરીફ દીવાન :-

મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રશ્નોને વાચા આપી મિલન સ્વભાવના જુના જાણીતા એવા સુરેશભાઈ ગોસ્વામી ફૂલછાબ અખબારના પત્રકાર છે તેને આજરોજ તારીખ 30 3 2023 ના રોજ રામ મહોત્સવ નિમિત્તે મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન મુબારક મહિનામાં સાતમું રોજ રાખીને હિન્દુ મુસ્લિમ સમાજની એકતા ભાઈચાર સાથે એકતા નો સંદેશ આપ્યો છે નોંધનીય છે કે સર્વ ધર્મ સમાન પત્રકાર હંમેશા રહ્યો છે અને રહે છે તેનું ઉદાહરણ સ્વરૂપે દર ગુરુવારે સબકા માલિક એક સાઈ બાબા ના વર્ત રાખી રહ્યા છે એવા આ મિલન સ્વભાવના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી એ જોગા નું જોગ રામનવમી નિમિત્તે રામની ભક્તિ ભાવે પૂજાપાઠ પ્રાર્થના કરી રમજાનનું સાતમું રોજુ રાખી સાથોસાથ સાઈબાબા નું વર્ત પણ રહ્યા છે જેથી સર્વે સમાજ માટે એકતા ના સંદેશ સ્વરૂપે આ પવિત્ર રમજાન માસ નિમિત્તે મુસ્લિમ સમાજ સહિત સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો મિલન સ્વભાવના મોરબીના જાણીતા પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી સર્વે સમાજના સમુહ લગ્ન તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિ માં પણ પોતાની યથાશક્તિ પ્રમાણે સહભાગી બની રહ્યા છે જેથી સમગ્ર મોરબી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ રાજકોટ જામનગર સૌરાષ્ટ્ર ગુજરાત વિગેરે શહેર જિલ્લા રાજ્યમાં બહોળો મિત્ર વર્ગ ધરાવતા મોરબીના સિનિયર પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીને શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here