કદવાલ, (છોટાઉદેપુર)/આદિત્ય :-
ગામ ઝાબ (વાવ) પોસ્ટ બાકરોલ તા.ઘોઘંબા જી.પંચમહાલથી ક્રમ ઝાબથી પગપાળાયાત્રા અલીરાજપુર બાબા રામદેવજીના મંદિરે જશે. નરસિંહબાપુની સમાધી દર્શન કરીને આબા રામદેવપીરના મંદિરે જશે ત્યાંથી ગુરૂગાદી દર્શન કરીને વઘોડાના સમયે ૫.૦૦ કલાકે બસ સ્ટેન્ડ તરફ જશે પછી રીર્ટન બાબા રામદેવપીર ના મંદિરે આવીને આરતીનો સમયે રાત્રે ૧૨.૦૦ કલાકે રામાપીરની આરતી થશે અને બીજી આરતી સવારના ૪.૦૦ કલાકે થશે પછી નેજા ચડાવીને સંતો,ભકતો નમન કરીને પૂર્ણ થશે.
હિરાનંદજી મહારાજ પગપાળા રથયાત્રા ૧૯૮૧થી ચાલી રહ્યા હતા એમના આત્મદેહી ફાગણ સુદ ૭ ને સોમવાર તા.૧૦/૩/૨૦૦૩ ના રોજ આત્મદેશી છોડી હતી તેના પછી વારસાગત સંતશ્રી અરવિંદ મહારાજ પરાપાળીયાત્રા ૨૦૦૩ થી રથયાત્રા ચાલુ કરીને કુલ વર્ષ ૪૩ મું વર્ષ ચાલશે ૨૦૦૩ થી ૪૩મું વર્ષ ચાલુ છે.