કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
ગાંધીજયંતી નિમિત્તે ગોધરાની જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી કોરોનાની મહામારી માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળો અકસીર સાબિત થતો હોવાથી ટ્રસ્ટના પ્રમુખ નિમિષાબેન પટેલ અને ઉપપ્રમુખ પ્રેમીલાબેન પટેલના હસ્તે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના તમામ હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ અને નાગરિકો ઉકાળા નો લાભ લીધો હતો.