સુરેન્દ્રનગર જિલ્લા પંથકમાં ભાજપ સંગઠન વિકાસ લક્ષી કાર્ય અંતર્ગત કાર્યકરો અને હોદ્દેદારોની બેઠક મળી

સુરેન્દ્રનગર, આરીફ દીવાન (મીરબી: –

કર્ણાટક ખાતે ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા જ સુરેન્દ્રનગર ખાતે તારીખ 13 5 2023 ના રોજ ગુજરાતમાં શાસન પક્ષ ભાજપના શાસનકાળમાં વિકાસ લક્ષી કાર્યોને વેગ આપવા માટે સુરેન્દ્રનગર શહેર જિલ્લા પંથકમાં સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી ભાજપના શહેર જિલ્લા પંથકના હોદ્દેદારો કાર્યકરોની મોટી સંખ્યામાં વિકાસ લક્ષી કાર્યો અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં મહિલા મોરચા સહિત વિવિધ મોરચા સેલ ના સંયોજક અને સહ સંયોજક ની મીટીંગ મળી હતી જે બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ. ધીરુભાઈ સિંધવ. હાર્દિકભાઈ ટમાલીયા. સહિતના રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે રાજકીય નિષ્ણાતો મહાનુભવો આ પ્રજા ચિંતક અગત્યની મિટિંગમાં ચર્ચા વિચારણા સાથે સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને સ્થાન આપી મતદાર પ્રજામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ લાભો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના માધ્યમથી અપાવી પાયાની પ્રાથમિક સુવિધા સાથે વિકાસ કાર્યને વેગ સાથે લોકોનું ભરોસાની ભાજપ સરકાર સાથે આત્મા નિર્ભર બની સુરેન્દ્રનગર જિલ્લા પંથકમાં રોડ રસ્તા પાણી સહિત ખેડૂતો ને લાઈટ પાણી સાથે સાથે કુદરતી આપત્તિજનક માવઠા લીલો સુકો દુષ્કાળ અંતર્ગત ઝડપી ખેડૂત ને ન્યાય મળે જેથી ખેડૂત નાસીપાસ ના થાય તેવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો હોદ્દેદારો આ મિટિંગમાં વિવિધ ચર્ચા વિચારણાઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લા પંથકમાં અગત્યની ખાસ મીટીંગ મળી હતી જેમાં વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્ય મન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here