ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
વાવ ના ઢીમા ગામે પૂર્વ ગૃરાજ્યમંત્રી અને પૂર્વ અમૂલ ડેરી ચેરમેન ના સમર્થન માં ચૌધરી સમાજનું અર્બુદા સેના સમેલન યોજાયું હતું હજારો ની સંખ્યા માં લોકો ની સમેલન માં જોડાયા હતા જ્યારે હજારો ની સંખ્યા માં ચૌધરી સમાજ ઉમટી હતી અને વિપુલ ચૌધરી ને સમર્થન આપી સરકાર વિરૂદ્ધ રોષ વ્યકત કર્યો હતો..પૂર્વ ગૃહ મંત્રી અને અમૂલ ડેરી ના ચેરમેન ઉપર ચેરમેન ના વર્તમાન સમય મા વિપુલભાઈ ચૌધરીએ ગેરરીતિઓ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી જે ને લઈને ચૌધરી સામાજે નારાજગી વ્યક્ત કરી હતી અને સમાજનું એક સંગઠન થઇ વિપુલ ચૌધરી ને સમર્થન માં આજ રોજ વાવ ના ઢીમા ખાતે હજારો ની સંખ્યા માં લોકોએ એ સ્મેલન યોજી વિરૂદ્ધ દર્શાવ્યો હતો આગેવાનોએ જણાવ્યો હતું કે વિપુલ ચૌધરી ને રિહા કરવાના નહિ આવે તો સરકાર. ને ભારે પડી જસે એવી ચીમકી આપી હતી