ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
ડીસા ના સરકારી હોસ્પિટલ માં રાત્રિ ના સમય દરમ્યાન અંધારપટ હોવાથી બહાર થી મળવા આવતા ઉંમરલાયક વ્યક્તિઓ ને તેમજ સગાવાલા ઓને મુખ્ય દરવાજે થી અંદર આવવા જવા મા હેરાન પરેશાન થતાં હોય આ માટે દવાખાના ના સતાવાલાઓ એ આ બાબતે તેનું નિરાકરણ લાવવા મા કયો ગ્રહ નડે છે.. આ બાબત સતાવાળા ના ધ્યાન બહાર હશે.?
આ બાબતે સતાવાલા ઓ એ રાત્રિ દરમ્યાન લાઈટ ની વ્યવસ્થા કરવી જોઈએ.. તેવી લોકોની માંગ ઉઠવા પામી છે…