ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
જેતે વખતે પોતાનુ સોગંધ નામુ આપેલ હોય અને તેના સોગંધ નામનો ગેરઉપયોગ કરી પાન ફાકી ના ભાવો મા 12 રૂપિયા ની ફાકી 5 રૂપિયા મા આપશે તેવી કોઈ એ વાઈરલ કરેલ છે.તેના વિરોધ મા લલિતભાઈ વસોયાએ પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી છે.