ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજીના સરકારી હોસ્પિટલ દ્વારા પાટણવાવ ખાતે લેવા પટેલ સમાજ માં સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે એમ વસેટીયન આંખના નિષ્ણાંત ડોક્ટર દેવેન્દ્ર સિંહ શેખાવત આંખના નિષ્ણાંત ડોક્ટર રાજેશ કિયાડા આયુર્વેદિક ડોક્ટર ડોક્ટર અંજલીબેનતલરેજા તેમજ આંખ બી.પી ડાયાબિટીસ આયુર્વેદિક ટીબી ફિઝિયોથેરાપિસ્ટ ના ડોક્ટર પોતાની સેવાઓ આપી હતી
જેમાં પાટણવાવ ગામ ના તથા આજુબાજુના લોકો યે વહેલી સવારથી આ કેમ્પનો લાભ લીધો હતો.